Site icon

મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

MNS ચીફ રાજ ઠાકરેએ(Raj thackeray) સોશિયલ મીડિયામાં(Social media) લખ્યું કે કાલે રમઝાન(Ramzaan) હોવાને કારણે મનસે કાર્યકર્તાઓને મહાઆરતી(maha aarti) નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ મસ્જીદો પરથી ગેરકાયદેસર ભૂંગળા(Loudspeakers) ખસેડવાની ડેડલાઈન(Deadline) આપી હતી. જે 3જી મે ના રોજ પુરી થતી હતી. 

બીજી તરફ મુંબઈ શહેરમાં અલગ – અલગ જગ્યાએ ચલો અયોધ્યાના(Ayodhya) બનેર અને પોસ્ટર લાગ્યા છે. જેમાં મનસે કાર્યકર્તાઓને રાજ ઠાકરે સાથે અયોધ્યા જવાની હાકલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version