Site icon

ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર

 News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) બાદ બે વર્ષે આ વખતે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ(GaneshUtsav) ધામધૂમથી ઉજવાય રહ્યો છે. લોકોનો ઉત્સાહ આ વખતે બમણો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં(Education sector) પણ આ વખતે ગણેશોત્સવની રજાની જાહેરાત થઇ છે. રાજ્યની સ્કૂલ-કોલેજોને(schools and colleges) પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

શિક્ષણ વિભાગે(Department of Education) પરિપત્રક બહાર પાડી મુંબઈ સહિત રાજ્યભરની તમામ સ્કૂલ-કોલેજો માટે ગણેશોત્સવના પહેલાં પાંચ દિવસ એટલે કે ૩૧મી ઓગસ્ટને બુધવારથી ચોથી સપ્ટેમ્બર, રવિવાર સુધી રજાની જાહેરાત કરી છે. આથી વિદ્યાર્થી-વાલીઓ(Student-Parents) અને શિક્ષકોમાં આનંદ અને રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો: શાબ્બાશ-યુરોપના સૌથી ઊંચા શિખરને સર કરી મુંબઈ ફાયરબ્રિગેડના બે જવાને દેશનું નામ કર્યું રોશન

આ પાંચ દિવસની રજાના સમય દરમિયાન કોઈ લેખિત કે મૌખિક પરીક્ષાનું (Written or Oral Examination) આયોજન ન કરવાનું આવ્હાન પણ શિક્ષણ વિભાગે કોન્વેન્ટ સ્કૂલોને(convent schools) ધ્યાનમાં રાખીને કર્યું છે.
 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version