Site icon News Continuous Bureau | Mumbai

કમાલ નો કિસ્સો. મુંબઈમાં રીક્ષાવાળાઓ ને વળતર અપાતા ટેક્સીવાળા નારાજ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ચાલી રહેલી આશરે ૧૨ લાખ જેટલી રિક્ષાઓને વળતર આપવાની જાહેરાત કરતાં ટેક્સી માલિકો ગીન્નાયા છે. ટેક્સી માલિકો નું કહેવું છે કે રિક્ષામાં બે વ્યક્તિઓને બેસવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રત્યેક રીક્ષાવાળાને 1500 રૂપિયાનું વળતર આપવામાં આવશે. બીજી તરફ ટેક્સીમાં પણ માત્ર બે જણાની બેસવાની પરવાનગી અપાય છે. આ ઉપરાંત ટેક્સી માલિકો ને કોઈ વળતર અપાયું નથી.

બોમ્બે ટેક્સી મેન યુનીયને અને સરકારના પગલાંઓ સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મોટાભાગના ટેક્સી માલિકો પર પ્રાંતિય હોવાને કારણે સરકારે વહાલા દવલાની નીતિ અપનાવી છે.

કોરોના ના કારણે હવે શું દર રોજ લાખો કેસ નોંધાશે? હજારોના મૃત્યુ થશે? જાણો શું કહે છે એનાલીસ્ટ.

આમ વળતરના મામલે રીક્ષા વિરુદ્ધ ટેક્સી યુનિયન આવી ગયું છે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version