Site icon

સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેરની ઊંચી ઇમારતોમાં રહેનાર લોકોની ઇમ્યુનિટી ઘણી સુધરી, ચાર ગણા કેસ ઘટી ગયા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેરમાં કોરોનાની બીજી લહેર ઝૂંપડપટ્ટી નહીં, પરંતુ ઇમારતોમાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે જણાયું હતું કે ઊંચી ઇમારતોમાં રહેનાર લોકોની ઇમ્યુનિટી ઝૂંપડપટ્ટીના લોકો કરતાં નબળી છે.

જોકે હવે પરિસ્થિતિ પૂર્ણપણે બદલાઈ ચૂકી છે. ઊંચી ઇમારતમાં રહેનાર લોકોની ઇમ્યુનિટી એકાએક મજબૂત બની છે. પરિણામ સ્વરૂપ ૨૪મી એપ્રિલના દિવસે મુંબઈ શહેરમાં 1211 ઇમારતોને સીલ કરવામાં આવી હતી. હવે સીલ થયેલી ઇમારતોની સંખ્યા માત્ર 377 છે.

લકી અલી પછી હવે પરેશ રાવલના મૃત્યુની અફવા ઊડી, પરેશ રાવલે આપ્યો મજાકિયો જવાબ

આ ઉપરાંત સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ચાર ગણા દર્દીઓ ઊંચી ઇમારતોમાં રહે છે.

આનાથી વિપરીત ઝૂંપડપટ્ટીમાં હવે કોરોના મર્યાદામાં આવી ગયો છે, પરંતુ લોકોની ઇમ્યુનિટી પહેલાં કરતાં નબળી થઈ છે. જેને કારણે તાજા થનાર દર્દીઓની સંખ્યા માત્ર દોઢ ગણી ઓછી થઈ છે.

એટલે કે મુંબઈ શહેરમાં ઇમારતોમાં રહેનાર લોકોની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો હોવાને કારણે મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવશે.

Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Sakinaka Crime: લિફ્ટનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી મહિલાને બદનામ કરાઈ; સોસાયટી ચેરમેનના પુત્ર સામે ગુનો દાખલ
Mumbai Gas Crisis: ગેસ વગર રસોડું સૂનું! મુંબઈની જાણીતી ‘આનંદ ભવન’ હોટલમાં વાનગીઓની અછત; ગેસ કૌભાંડ કે સપ્લાય ચેઈનમાં ખામી?
Exit mobile version