Site icon News Continuous Bureau | Mumbai

થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા-  માતૃશ્રી ચોંકી ગયું.

 News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. નવી મુંબઈ મહાનગરપાલિકા(Navi Mumbai Muncipal corporation)ના ૬૦થી વધુ નગરસેવકો તેમજ થાણાના ૬૦થી વધુ નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ હવે ડોમ્બીવલી(Dombivali) અને કલ્યાણ મહાનગર પાલિકા(Muncipal corporation)ના નગરસેવકો પણ પાટલી બદલવાની તૈયારી કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ ૫૦થી વધુ નગરસેવકોએ શિવસેનાનો ખેસ ઉતારી લીધો છે. તેમજ આ તમામ આવનાર દિવસોમાં વિધિવત રીતે એકનાથ શિંદે(Eknath Shinde) ની હાજરીમાં એકનાથ શિંદે પાર્ટીમાં જોડાશે. આમ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી રાજ્ય સરકાર સરકી ગયા પછી હવે અલગ અલગ મહાનગરપાલિકા(BMC) પણ સરકી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ- હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જારી આ કર્યું એલર્ટ 

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version