Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે સાંઈબાબા મંદિર બાદ સિદ્ધિવિનાયક મંદિર ના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયા. 

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો બંધ થવા લાગ્યા છે.

શિરડીના સાંઇબાબા મંદિર બાદ હવે મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર પણ આગામી આદેશ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.

Join Our WhatsApp Channel

જોકે મંદિરમાં નિયમિત 'આરતી' અને 'પૂજા' કરવામાં આવશે અને વેબકાસ્ટ પર મૂકવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ બંને મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થાય છે.

મુંબઈના હીરાબજારના વેપારીઓ મુખ્યમંત્રીને મળશે, એક્સપોર્ટ ઓર્ડરનું શું કરવાનું? આ પ્લાન પર કામ ચાલી રહ્યું છે. જાણો વિગત…
 

Central Railway Mega Block રવિવારે મધ્ય રેલવે અને ટ્રાન્સહારબર લાઇન પર મેગાબ્લોક જાણો સંપૂર્ણ વિગત
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Exit mobile version