Site icon

સરકારે કરી સ્પષ્ટતા, માત્ર આ લોકો જ ટ્રેનમાં સફર કરી શકશે.

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

આજ સવારથી અનેક રેલવે સ્ટેશન પર કન્ફ્યુઝન પેદા થયું હતું. અનેક લોકો પોતાની જાતને મહત્વપૂર્ણ સેવા સાથે જોડાયેલા ગણાવીને ટ્રેનમાં સફર કરવા ઇચ્છુક હતા.

આ પ્રસંગે રેલવે વિભાગે સ્પષ્ટતા કરી છે કે કોણ ટ્રેનમાં સફર કરી શકશે અને કોણ નહીં કરી શકે.

આ રહી સૂચિ..

૧. સરકારી કર્મચારી

૨. રેલવે સ્ટાફ

૩. મંત્રાલયનો સ્ટાફ

૪. બીએમસી નો સ્ટાફ

૫. બેસ્ટ ના કર્મચારીઓ

૬. મેડિકલ સ્ટાફ

૭. જીએસટી, ટેક્સ વિભાગ, કસ્ટમ્સ, ડિફેન્સ, પોર્ટ ટ્રસ્ટ અને રાજ ભવન

૮. આ ઉપરાંત બહારથી આવનાર લોકો લોકલ ટ્રેનમાં સફર કરી શકશે.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા..

આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ લોકલ ટ્રેનમાં સફર નહીં કરી શકે.

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version