Site icon

સરકારે કરી સ્પષ્ટતા, માત્ર આ લોકો જ ટ્રેનમાં સફર કરી શકશે.

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

આજ સવારથી અનેક રેલવે સ્ટેશન પર કન્ફ્યુઝન પેદા થયું હતું. અનેક લોકો પોતાની જાતને મહત્વપૂર્ણ સેવા સાથે જોડાયેલા ગણાવીને ટ્રેનમાં સફર કરવા ઇચ્છુક હતા.

આ પ્રસંગે રેલવે વિભાગે સ્પષ્ટતા કરી છે કે કોણ ટ્રેનમાં સફર કરી શકશે અને કોણ નહીં કરી શકે.

આ રહી સૂચિ..

૧. સરકારી કર્મચારી

૨. રેલવે સ્ટાફ

૩. મંત્રાલયનો સ્ટાફ

૪. બીએમસી નો સ્ટાફ

૫. બેસ્ટ ના કર્મચારીઓ

૬. મેડિકલ સ્ટાફ

૭. જીએસટી, ટેક્સ વિભાગ, કસ્ટમ્સ, ડિફેન્સ, પોર્ટ ટ્રસ્ટ અને રાજ ભવન

૮. આ ઉપરાંત બહારથી આવનાર લોકો લોકલ ટ્રેનમાં સફર કરી શકશે.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા..

આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ લોકલ ટ્રેનમાં સફર નહીં કરી શકે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version