Site icon

કોરોનાના ખતરા વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનોમાં દૈનિક પ્રવાસીઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 ફેબ્રુઆરી 2021

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે.એક તરફ સરકારે માત્ર અમુક કલાકો માટે જ સામાન્ય નાગરિકોને ટ્રેનમાં સફર માટેની મંજૂરી આપી છે. ત્યારે બીજી તરફ લોકોએ પોતાની લાઇફસ્ટાઇલને સરકારની મંજૂરી અનુસાર ઢાળી લીધી છે. 

પશ્ચિમ રેલવેમાં સરેરાશ દરરોજ 19 લાખ પ્રવાસીઓ સફર કરે છે જ્યારે કે મધ્ય રેલવે અને હાર્બર  રેલવે  એ બંને લાઈનમાં દૈનિક બીજા ૧૯ લાખ લોકો સફર કરે છે. આમ કુલ મળીને દૈનિક ૩૮ લાખ લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય દિવસો દરમિયાન 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. આમાંના 70% લોકોએ ટ્રેનમાં સફર કરવાનું શરૂ કરી દીધું છે.

Naman Xana Mumbai: ૭૦૦ કરોડનું એક ઘર! મુંબઈના આ ટાવરમાં એવું તે શું છે કે અબજોપતિઓ લગાવી રહ્યા છે લાઈન? ભારતની સૌથી મોંઘી ડીલ
Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Exit mobile version