Site icon

સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેર માંથી કોરોના દસ દિવસમાં જતો રહેશે. ટાસ્ક ફોર્સનો દાવો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ શહેરમાં શાંત પડી ગયેલો કોરોના ફેબ્રુઆરી પછી ફરી એક વાર સક્રિય થયો. આ સક્રિય થયેલા કોરોના ના બીજા હુમલાને કોરોના ની બીજી લહેર તરીકે ગણવામાં આવી. 

આ સંદર્ભે રાજ્ય સરકારે મુંબઈ શહેરમાં અનેક કઠણ પગલાં લીધાં. હવે પરિણામ એ છે કે મુંબઈ શહેરમાં કોરોના ના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. માત્ર 10 દિવસની અંદર ૫૦ ટકા જેટલા ઓછા દર્દી નોંધાયા છે. સામાન્ય જનતા લોકડાઉનના નિયમોનું સખત રીતે પાલન કરી રહી છે. આ પરિસ્થિતિમાં ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો સંજય ઓક એ કહ્યું છે કે 30 એપ્રિલ સુધીમાં કોરોના શાંત થવા માંડશે. જો લોકો નિયમોનું પાલન કરશે તો મેં ના પહેલા અઠવાડિયા પછી બીજી લહેર શાંત થઈ જશે.

હવે થૂંકશો તો મોંઘુ પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ નવો દંડ નક્કી કર્યો. જાણો રકમ.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version