Site icon

સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેર માંથી કોરોના દસ દિવસમાં જતો રહેશે. ટાસ્ક ફોર્સનો દાવો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ શહેરમાં શાંત પડી ગયેલો કોરોના ફેબ્રુઆરી પછી ફરી એક વાર સક્રિય થયો. આ સક્રિય થયેલા કોરોના ના બીજા હુમલાને કોરોના ની બીજી લહેર તરીકે ગણવામાં આવી. 

આ સંદર્ભે રાજ્ય સરકારે મુંબઈ શહેરમાં અનેક કઠણ પગલાં લીધાં. હવે પરિણામ એ છે કે મુંબઈ શહેરમાં કોરોના ના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. માત્ર 10 દિવસની અંદર ૫૦ ટકા જેટલા ઓછા દર્દી નોંધાયા છે. સામાન્ય જનતા લોકડાઉનના નિયમોનું સખત રીતે પાલન કરી રહી છે. આ પરિસ્થિતિમાં ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો સંજય ઓક એ કહ્યું છે કે 30 એપ્રિલ સુધીમાં કોરોના શાંત થવા માંડશે. જો લોકો નિયમોનું પાલન કરશે તો મેં ના પહેલા અઠવાડિયા પછી બીજી લહેર શાંત થઈ જશે.

હવે થૂંકશો તો મોંઘુ પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ નવો દંડ નક્કી કર્યો. જાણો રકમ.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version