મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,544 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 60 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,88,096 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 2,438 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે.
હાલ શહેરમાં 35,702 ઍક્ટિવ કેસ છે.
