Site icon

 મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,544 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 60 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,88,096 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 2,438 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે. 

હાલ શહેરમાં 35,702 ઍક્ટિવ કેસ છે.

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version