Site icon

 મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,544 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 60 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,88,096 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 2,438 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે. 

હાલ શહેરમાં 35,702 ઍક્ટિવ કેસ છે.

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Gold Smuggling: મુંબઈમાં મીટ ગ્રાઇન્ડર મશીનમાંથી નીકળ્યું ₹૨.૮૯ કરોડનું સોનું: DRI એ દાણચોરીની અનોખી પદ્ધતિનો કર્યો પર્દાફાશ
KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Vasudhaiva Kutumbakam: પરિવાર, સમાજ અને વૈશ્વિક વ્યવસ્થા પર સંવાદને પ્રોત્સાહન સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’નું સમાપન
Exit mobile version