Site icon

સારા સમાચાર : આખી દુનિયામાં કોરોના ને કારણે સૌથી ઓછો મૃત્યુદર મુંબઈનો છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેરને કારણે 10 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ વણસી છે. અત્યાર સુધી મુંબઈ શહેરમાં ૩ લાખ ૯ હજાર જેટલાં કોરોના ના કેસ નોંધાયા છે. જોકે સૌથી સારી વાત એ છે કે મુંબઈ શહેરમાં મૃત્યુદર 0.4 ટકા છે. આ મૃત્યુદર વિશ્વનો સૌથી ઓછો મૃત્યુદર છે. કોરોના ને કારણે બીજી લહેર માં કુલ 1319 લોકોનું મૃત્યુ થયું છે. બીજી તરફ ભારતના અન્ય રાજ્યો અને શહેરોમાં કોરોના ને કારણે મૃત્યુદર અનેક ગણો વધારે છે.

આ સાથે સારા સમાચાર એ છે કે મુંબઈમાં કોરોના ના કેસ સતત ઘટી રહ્યા છે. જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો માત્ર એક અઠવાડિયામાં મુંબઈથી કોરોના વિદાય લેશે.

મુંબઈ શહેરમાં એક હજારથી વધુ સામાન્ય નાગરિકો બન્યા વિશેષ પોલીસ અધિકારી, આ ફરજ નિભાવી રહ્યા છે. જાણો વિગત…

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version