Site icon

મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.

મુંબઈ શહેરમાં ગમે ત્યારે નાઇટ કર્ફ્યુ લાગુ પડી શકે તેમ છે. તેવું નિવેદન મુંબઈ શહેરના મેયર કિશોરી પેડણેકર એ આપ્યું છે.

મેયરે કહ્યું કે જો‌ મુંબઈવાસી નહીં સુધરે તો આ પગલું ના છુટકે લેવું પડશે.

Join Our WhatsApp Community

આ સંદર્ભે આગામી એક સપ્તાહમાં નિર્ણય લઇ શકાય છે.

મુંબઈમાં કોરોના ની બીજી લહેર ની જોરદાર અસર. આ હોસ્પિટલ હાઉસફૂલ થઈ.. 
 

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version