Site icon

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

રાજ્યમાં આગામી બે કે ત્રણ દિવસ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન કમી રહેવાની છે. જોકે ત્રણ દિવસ પછી કંપની દ્વારા દૈનિક 50000 રેમડેસિવિર ઇન્જેક્શન ની દૈનિક સપ્લાય કરવામાં આવશે. આજની તારીખમાં કંપની દૈનિક 37-38 હજાર જેટલા ડોઝ રેન્ડેસીવર સપ્લાય કરે છે. પરંતુ ત્રણ દિવસમાં જ આ પ્રોડક્શન વધી જવાનું છે. આમ દવા માટે વલખા મારતા દર્દીઓને ત્રણ દિવસ પછી રાહત રહેશે.

સવાર સવારમાં સારા સમાચાર : કાંદીવલી ખાતે આવેલું પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.

 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version