Site icon News Continuous Bureau | Mumbai

આ વિસ્તારમાં વગર કારણે રસ્તા પર નીકળતા લોકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો. પોલીસ અને મહાનગરપાલિકાની કાર્યવાહી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૩ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

સરકારે લોકડાઉન લાગ્યું છે અને પ્રશાસન પણ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે છે. આ પરિસ્થિતિમાં પણ અનેક લોકો એવા છે જે બહાર ફરવા માટે નીકળી પડે છે. આવા લોકોની શાન ઠેકાણે લાવવા માટે વસઈ અને વિરાર મહાનગરપાલિકામાં પ્રશાસન અને પોલીસ વિભાગે કડક પગલાં લીધા છે. હવે જે કોઈ વ્યક્તિ વગર કારણે બહાર ફરવા નીકળે છે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ જો પોઝિટિવ નીકળે તો તે વ્યક્તિને હોસ્પિટલ ભેગી કરાય છે. તેમજ જેમ નો રિપોર્ટ નેગેટિવ આવે તેમને 200 રૂપિયાનો દંડ લઈને છોડી મુકાય છે.

મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.

આમ લોકોની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગ અને પાલિકા પ્રશાસને નવતર પગલુ ભર્યુ છે.

BEST Accident મુંબઈમાં અકસ્માતનો સિલસિલો દાદરમાં BEST બસ બની ‘યમદૂત’, એકસાથે અનેક વાહનોને લીધા અડફેટમાં!
Mumbai Water crisis નળમાં ટીપુંય પાણી નહીં! કુર્લામાં પાઈપલાઈન તૂટતા પાણી પુરવઠો ઠપ, હજારો પરિવારો પાણી માટે વલખાં મારવા મજબૂર!
Mumbai Metro Line1 12 વર્ષની સફર! 125 કરોડ લોકોનો ભરોસો મુંબઈ મેટ્રો લાઇન1 ની મોટી સિદ્ધિ.
MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Exit mobile version