Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં લોહીની તીવ્ર અછત, કોરોના ગ્રસ્ત ઓની પ્લાઝમા થેરાપી બંધ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ શહેરમાં હવે કોરોના ગ્રસ્ત દર્દીઓ ના ઈલાજ માટે ચાલી રહેલી પ્લાઝમા થેરાપી ને બંધ કરવામાં આવી છે. વાત એમ છે કે દર્દીઓ માટે પ્લાઝમા મેળવવા એ ઘણી મોટી કવાયત છે. પ્લાઝમા માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ઉત્સુકતા નથી દાખવી રહ્યા. બીજી તરફ બ્લડ ડોનેશન ઝડપથી ઓછું થયું છે. કોરોનાને કારણે લોકડાઉન હોવાથી આવી કોઈ ગતિવિધિ થઇ રહી નથી. આ કારણથી મુંબઈમાં હવે પ્લાઝમા થેરાપી નો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. આ સમયે મહાનગરપાલિકાના ડોક્ટરો નોંધ્યું છે કે પ્લાઝમા થેરાપી નો અસર પણ તેટલો જ છે જેટલો અસર રેમડેસિવિર ઇન્જેક્શન નો છે. આથી પ્લાઝમા થેરાપી ના સ્થાને ઈન્જેકશન નો ઉપયોગ કરવામાં આવશે.

આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version