Site icon

મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

 News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં(Corona Period) આંદોલન(Protest) કરનારા તમામ આંદોલકોને શિંદે સરકારે(Shinde govt)  મોટી રાહત આપી છે. કોરોના કાળમાં રાજકીય અને સામાજિક (political and social) ગુનો પાછો ખેંચવાની જાહેરાત રાજ્ય સરકારે(State govt) કરી છે. લોકડાઉનમાં ચાલી રહ્યો હતો ત્યારે થયેલા રાજકીય આંદોલન(political movement) સમયે આ ગુના નોંધાયા હતા.

Join Our WhatsApp Community

કોરોના દરમિયાન લોકડાઉન સમયે રાજ્ય સરકાર(State govt) વિરોધ ઠેકઠેકાણે રાજકીય પક્ષ અને સંઘટનો આંદોલન કરી રહ્યા હતા. તે સમયે આંદોલનકારી સામે ગુના નોંધાયા હતા. ત્યારે હવે રાજકીય અને સામાજિક ગુના પાછા ખેંચવાની જાહેરાત સરકારે કરી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.

આંદોલનમાં પાંચ લાખથી ઓછું નુકસાન થયું હશે તો તે પ્રકરણમાં નોંધાયેલા કેસ પણ પાછા ખેંચાશે. 21 માર્ચ, 2020થી 31 માર્ચ, 2022 ના સમય દરમિયાન  માટે આ નિર્ણય લાગુ પડશે.
 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version