Site icon

મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

Maharashtra Politics: Political calculus of Borivali changed…. This senior Shiv Sainik Eknath Shinde joined the group.. Stir in political arena

 News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં(Corona Period) આંદોલન(Protest) કરનારા તમામ આંદોલકોને શિંદે સરકારે(Shinde govt)  મોટી રાહત આપી છે. કોરોના કાળમાં રાજકીય અને સામાજિક (political and social) ગુનો પાછો ખેંચવાની જાહેરાત રાજ્ય સરકારે(State govt) કરી છે. લોકડાઉનમાં ચાલી રહ્યો હતો ત્યારે થયેલા રાજકીય આંદોલન(political movement) સમયે આ ગુના નોંધાયા હતા.

Join Our WhatsApp Community

કોરોના દરમિયાન લોકડાઉન સમયે રાજ્ય સરકાર(State govt) વિરોધ ઠેકઠેકાણે રાજકીય પક્ષ અને સંઘટનો આંદોલન કરી રહ્યા હતા. તે સમયે આંદોલનકારી સામે ગુના નોંધાયા હતા. ત્યારે હવે રાજકીય અને સામાજિક ગુના પાછા ખેંચવાની જાહેરાત સરકારે કરી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.

આંદોલનમાં પાંચ લાખથી ઓછું નુકસાન થયું હશે તો તે પ્રકરણમાં નોંધાયેલા કેસ પણ પાછા ખેંચાશે. 21 માર્ચ, 2020થી 31 માર્ચ, 2022 ના સમય દરમિયાન  માટે આ નિર્ણય લાગુ પડશે.
 

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version