Site icon

કોરોના નો વ્યાપ વધવાને કારણે લોકલ ટ્રેનના યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જાણો તાજા આંકડા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી ને ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી આદેશ ને કારણે હવે લોકલ ટ્રેનમાં દૈનિક ધોરણે સફર કરનાર યાત્રીઓની સંખ્યા ઓછી થઈ છે.

કોરોના થી પહેલા ટ્રેનમાં રોજ ૮૦ લાખ લોકો સફર કરતા હતા. કોરોના આવી ગયા બાદ દૈનિક રીતે 36 થી 37 લાખ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. 

હવે સરકારે જે નવો કાયદો બનાવ્યો છે તેમજ મંત્રાલયમાં એકાંતરે દિવસે લોકોને કામ કરવા બોલાવવામાં આવ્યા છે તેના ફળ સ્વરૂપ લોકલ ટ્રેનમાં દૈનિક બે લાખ લોકોનો ઘટાડો થયો છે.

પશ્ચિમ રેલવે માં રોજ એક લાખ લોકો ઓછા આવે છે તેમજ મધ્ય રેલવેમાં પણ દૈનિક એક લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે.

અઘરા સમયમાં બે લાખ લોકોનો ઘટાડો એ નોંધપાત્ર આંકડો કહેવાય.

રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version