Site icon

કોરોના નો વ્યાપ વધવાને કારણે લોકલ ટ્રેનના યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જાણો તાજા આંકડા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી ને ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી આદેશ ને કારણે હવે લોકલ ટ્રેનમાં દૈનિક ધોરણે સફર કરનાર યાત્રીઓની સંખ્યા ઓછી થઈ છે.

કોરોના થી પહેલા ટ્રેનમાં રોજ ૮૦ લાખ લોકો સફર કરતા હતા. કોરોના આવી ગયા બાદ દૈનિક રીતે 36 થી 37 લાખ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. 

હવે સરકારે જે નવો કાયદો બનાવ્યો છે તેમજ મંત્રાલયમાં એકાંતરે દિવસે લોકોને કામ કરવા બોલાવવામાં આવ્યા છે તેના ફળ સ્વરૂપ લોકલ ટ્રેનમાં દૈનિક બે લાખ લોકોનો ઘટાડો થયો છે.

પશ્ચિમ રેલવે માં રોજ એક લાખ લોકો ઓછા આવે છે તેમજ મધ્ય રેલવેમાં પણ દૈનિક એક લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે.

અઘરા સમયમાં બે લાખ લોકોનો ઘટાડો એ નોંધપાત્ર આંકડો કહેવાય.

રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…

Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version