Site icon News Continuous Bureau | Mumbai

 શું સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનનો વેપાર ચાલી રહ્યો છે? લોકોએ ટ્વિટર પર હૈયા વરાળ ઠાલવી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

ગુરુવાર 

હાલ ટ્વીટર પર સિદ્ધિવિનાયક મંદિરની વિરુદ્ધ માં અનેક લોકો ટ્વિટ કરી રહ્યા છે. વાત એમ છે કે 30 નવેમ્બરના દિવસે અમિત થડાની નામના વ્યક્તિએ ટ્વીટર પર દાવો કર્યો કે સિદ્ધિવિનાયક મંદિરની બહાર દલાલો એક દર્શન કરવા માટે 300 રૂપિયા લે છે. પોતાની વાતને પીઠબળ પૂરું પાડતા તેણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન ની એપ્લિકેશન નો સ્ક્રીનશોર્ટ કર્યો અને ત્યારબાદ મંદિરની બહાર ઊભા રહેલા દલાલ ફોટોગ્રાફ પણ ટ્વિટ કર્યો. પોતાના ટ્વિટમાં તેણે દાવો કર્યો છે કે મંદિરની બહાર ઊભા રહેલા લોકો 300 રૂપિયા લઈને લોકોને મંદિરમાં દર્શન કરાવે છે.

આ ટ્વિટ કર્યા પછી ટ્વીટર પર જોરદાર વિવાદ જાગ્યો છે. અત્યાર સુધી સાર્વજનિક રીતે સિદ્ધિવિનાયક મંદિરે આ સંદર્ભે કોઈપણ બયાન આપ્યું નથી.

Siddhivinayak temple trust has come out with an app for online booking of darshan in Covid times. If you want to visit, prior online booking is mandatory. Of course like all govt controlled temples, there’s a scam going on in online darshan too. Read this thread. 1/n pic.twitter.com/8ZclCqdd4a

— Amit Thadhani (@amitsurg) November 30, 2021

 

Mephedrone Drugs Seized In Kalyan Phata કલ્યાણ ફાટા ખાતે ₹3.04 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત, રિક્ષા સાથે એક આરોપી પકડાયો
Khar Police Constable ACB Action ખાર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે એસીબીની મોટી કાર્યવાહી, હોટેલ માલિક પાસે લાંચ માગવા બદલ ગુનો નોંધાયો
Mumbra Building Gallery Collapse મુમ્બ્રામાં 40 વર્ષ જૂની બિલ્ડિંગનો ગેલેરી સ્લેબ ધરાશાયી, 13 વર્ષીય કિશોરીનું મોત અને 5 નો બચાવ
Kalyan On Duty Police Officer Attacked કલ્યાણમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર દારૂડિયાનો લાકડી વડે હુમલો, આરોપી જેલભેગો
Exit mobile version