Site icon

જાણી લો અત્યારે જ : મુંબઈ શહેરમાં ટ્રાવેલિંગ સંદર્ભે આ છે નવા નિયમ. કાલથી ટ્રાન્સપોર્ટ મુશ્કેલ ભર્યું બનશે.

મહારાષ્ટ્ર સરકારે રવિવારના દિવસે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચર્ચા સમયે એવી વાત સામે આવી કે કોરોના સંક્રમિત વ્યક્તિ મુંબઈ શહેરમાં બહુ ઝડપથી ટ્રાવેલિંગ કરી શકે છે અને આ કારણથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે હવે મહત્વનો નિર્ણય લીધો છે જે નીચે મુજબ છે.

૧. રીક્ષામાં માત્ર બે જણા અને રિક્ષા ચલાવનારા ડ્રાઇવર બેસી શકશે

Join Our WhatsApp Community

૨. બસમાં માત્ર બેસેલા લોકો જ ટ્રાવેલિંગ કરી શકશે ઊભા રહેનાર લોકોને પરવાનગી નથી.

૩. ટ્રેનની અંદર માત્ર બેસીને પ્રવાસ કરી શકાશે ઉભા ઉભા પ્રવાસ નહીં કરી શકાય.

૪. તમામ સરકારી વાહનો પોતાની 50% મર્યાદા સાથે કામ કરશે.

આમ આવતીકાલથી ટ્રાવેલિંગ મુશ્કેલ બનવાનું છે.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version