Site icon

મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ થી ગુજરાત જવા માટે વસઇ થી ભાયંદર ની ખાડી વચ્ચે આવેલા બ્રિજને કારણે અમુક વખત કલાકો સુધી સમય વેડફાતો હોય છે. હવે આ સંદર્ભે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૩૦ સુધી અહીં બંને તરફ ત્રણ લેનનો પૂલ બની ને તૈયાર થશે. 

આ પુલ બનાવવા માટે જરૂરી એવી નવ એકર જમીન કેન્દ્ર સરકારે આપી દીધી છે તેમજ આશરે ચાર હેક્ટર જેટલી જમીન વનવિભાગે મહારાષ્ટ્ર સરકારને સોંપી દીધી છે. MMRDA આ માટે ૩૨ કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. બીજી તરફ કુલ ૧૦૦૦ કરોડના ખર્ચે આ પુલનું બાંધકામ આગામી દિવસોમાં શરૂ થઈ જશે અને વર્ષ ૨૦૨૪ સુધીમાં પતી જશે. આ પુલ બનતાની સાથે જ મુંબઈ અને ગુજરાત વચ્ચે નો માર્ગ વધુ સરળ બનશે અને લોકોનો સમય બચશે.

રસી રાજકારણનો છેદ ઊડી ગયો, મુંબઈમાં ભરપૂર રસી અવેલેબલ થતા ખાનગી સેન્ટર પણ કાર્યરત થયા.
 

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version