Site icon

મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ થી ગુજરાત જવા માટે વસઇ થી ભાયંદર ની ખાડી વચ્ચે આવેલા બ્રિજને કારણે અમુક વખત કલાકો સુધી સમય વેડફાતો હોય છે. હવે આ સંદર્ભે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૩૦ સુધી અહીં બંને તરફ ત્રણ લેનનો પૂલ બની ને તૈયાર થશે. 

આ પુલ બનાવવા માટે જરૂરી એવી નવ એકર જમીન કેન્દ્ર સરકારે આપી દીધી છે તેમજ આશરે ચાર હેક્ટર જેટલી જમીન વનવિભાગે મહારાષ્ટ્ર સરકારને સોંપી દીધી છે. MMRDA આ માટે ૩૨ કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. બીજી તરફ કુલ ૧૦૦૦ કરોડના ખર્ચે આ પુલનું બાંધકામ આગામી દિવસોમાં શરૂ થઈ જશે અને વર્ષ ૨૦૨૪ સુધીમાં પતી જશે. આ પુલ બનતાની સાથે જ મુંબઈ અને ગુજરાત વચ્ચે નો માર્ગ વધુ સરળ બનશે અને લોકોનો સમય બચશે.

રસી રાજકારણનો છેદ ઊડી ગયો, મુંબઈમાં ભરપૂર રસી અવેલેબલ થતા ખાનગી સેન્ટર પણ કાર્યરત થયા.
 

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version