Site icon

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક્સિડન્ટ વિક્ટિમને મળી રહેશે તરત સારવાર, ઠાકરે સરકારે લીધું આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

દેશનો સૌથી બીઝી હાઈવે ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર બહુ જલદી ટ્રોમા હોસ્પિટલ શરૂ થવાની છે, તેને પગલે હાઈવે પર થતા રોડ ઍક્સિડન્ટના વિક્ટીમને તરત સારવાર આપવાનું અને તેમનો જીવ બચાવવું સરળ થઈ પડશે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનોરમાં લાંબા સમયથી 200 બેડ સાથેની હોસ્પિટલ બાંધવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારે હાથમાં લીધો હતો. આ હોસ્પિટલમાં 20 બેડ સાથેનું ટ્રોમા સેન્ટર પણ હશે જયાં એક્સિડન્ટ વિકટિમને તુરંત સારવાર આપવું શક્ય બનશે. 

હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ અધિવેશનમાં આ બાબતે જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું બાંધકામ 2019થી ચાલુ હતું પરંતુ કોરોનાને કારણે લાગુ પડેલા લોકડાઉનમાં હોસ્પિટલનું કામ બંધ પડી ગયું હતું. હવે હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું સંયુક્ત રીતે કામ ચાલુ કર્યું છે. બહુ જલદી હોસ્પિટલનું કામ પૂરું થશે અને સામાન્ય નાગરિક માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં થયો બમણો વધારો, શું આ કારણથી શહેરમાં કેસ વધી ગયા છે? જાણો વિગત

BMC Election 2026: ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં જાહેર રજા; મતદાન માટે રજા નહીં આપનાર સંસ્થાઓ સામે સરકાર લેશે કડક કાયદાકીય પગલાં.
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Exit mobile version