Site icon

મધ્ય રેલવેમાં એર કન્ડિશન લોકલ ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. આ છે કારણ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

એક તરફ ફરિયાદ આવી રહી છે કે મધ્ય રેલવેમાં એર કન્ડિશન ટ્રેનમાં લોકો સફર કરવા તૈયાર નથી. ત્યારે બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર આવનાર દિવસોમાં એરકન્ડીશન ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. સેન્ટ્રલ રેલવેમાં પાંચમી અને સાતમી લાઇન શરૂ થવાની તૈયારી છે. આ બે લાઈન શરૂ થઈ ગયા પછી સેન્ટ્રલ રેલવે ટ્રાન્સ હાર્બર લાઈન તેમજ સેન્ટ્રલ રેલવેના ટ્રેક પર એર કન્ડિશન લોકલ ટ્રેનના 80 ફેરા વધારી દેશે. આ રીતે ફેરા વધારાને કારણે રેલવે પ્રશાસન માનવું છે કે લોકો તેમાં વધુ સફર કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફેરા સવારે પીકઅવર્સમાં પણ હશે તેમજ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. જો કે આ સંદર્ભે નું ટાઇમટેબલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version