Site icon

મધ્ય રેલવેમાં એર કન્ડિશન લોકલ ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. આ છે કારણ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

એક તરફ ફરિયાદ આવી રહી છે કે મધ્ય રેલવેમાં એર કન્ડિશન ટ્રેનમાં લોકો સફર કરવા તૈયાર નથી. ત્યારે બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર આવનાર દિવસોમાં એરકન્ડીશન ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. સેન્ટ્રલ રેલવેમાં પાંચમી અને સાતમી લાઇન શરૂ થવાની તૈયારી છે. આ બે લાઈન શરૂ થઈ ગયા પછી સેન્ટ્રલ રેલવે ટ્રાન્સ હાર્બર લાઈન તેમજ સેન્ટ્રલ રેલવેના ટ્રેક પર એર કન્ડિશન લોકલ ટ્રેનના 80 ફેરા વધારી દેશે. આ રીતે ફેરા વધારાને કારણે રેલવે પ્રશાસન માનવું છે કે લોકો તેમાં વધુ સફર કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફેરા સવારે પીકઅવર્સમાં પણ હશે તેમજ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. જો કે આ સંદર્ભે નું ટાઇમટેબલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version