Site icon

બિગ બ્રેકીંગ: સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી’ જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

આજે સવાર સવારમાં મધ્ય રેલવેનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

Join Our WhatsApp Community

અંબરનાથ અને બદલાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે લાતુર મેઈલ એક્સપ્રેસનું એન્જિન ફેલ થવાને કારણે  મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. 

રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.

જોકે સવારે 7.50 વાગ્યાથી રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો અને હવે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે.

મુંબઈમાં ભીડભાડવાળા 19 સ્ટેશનો પર બાંધવામાં આવશે એક માળાના સ્ટેશન, સરકાર ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version