Site icon

મોટા સમાચાર : સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

આજે સવાર સવારમાં મધ્ય રેલવે(Central railway)નો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

Join Our WhatsApp Community

થાણેથી કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન વચ્ચે પાવર આઉટેજ(Power outage)ના કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. 

રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.

જોકે હવે રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો છે અને હવે તે 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે.

આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version