Site icon

મુંબઈ ના ચેમ્બુર માં કડક થયું પ્રશાસન. આટલી ઇમારતો સીલ. હવે બોરીવલી પછી નો વારો. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરમાં કોરોના ના કેસ સતત વધતા જાય છે. આ રોગ પર કાબુ મેળવવા માટે મહાનગરપાલિકાએ હવે કડક પગલાં ઉઠાવવાના શરૂ કર્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ચેમ્બુરમાં ચાર ઇમારતોને સીલ કરી નાખી છે. એટલે કે હવે આગામી 14 દિવસ સુધી બિલ્ડિંગમાં રહેનાર તમામ લોકો બહાર નહીં આવી શકે. આ ઉપરાંત બહારની કોઈ વ્યક્તિ ઈમારતમાં પ્રવેશી પણ નહી શકે. મુંબઈ મહાનગરપાલિકા આ ઇમારતમાં રહેનાર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડશે.

આ એ ઇમારતો છે જેમાં 5 થી વધુ કોરોના ના કેસ મળ્યા છે. 

આ ઉપરાંત ઇમારત સુધી પહોંચવાના રસ્તાની બંને તરફ બોર્ડ મારવામાં આવ્યા છે. તેમજ આસપાસના લોકોને જણાવી દેવાયું છે કે ઈમારતની નજીક કોઈ ન જાય. તેમજ ઇમારતની આસપાસ અવરજવર પણ ઘટાડી દેવામાં આવી છે. આ રીતે લોકલ લોકડાઉન લાગુ થયુ છે.

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version