Site icon

બે વર્ષ પહેલા ધડાકાભેર તૂટી પડેલો મુંબઇના સીએસટી નો હિમાલય બ્રિજ પાછો બનશે. આટલા કરોડ રૂપિયા ખર્ચ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર

આશરે બે વર્ષ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને તેની બહાર ના પરિસર ને જોડતો હિમાલય બ્રિજ સાંજના સમયે ધડાકાભેર તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા જ્યારે કે 33 લોકો જખમી થયા હતા. ત્યારબાદ આ બ્રિજને પાછા બાંધવાની કોઈ કવાયત હાથ ધરવામાં આવી નહોતી. આ ઉપરાંત કોરોના આવી જતા કામ ટલ્લે ચડયું હતું.

Join Our WhatsApp Community

લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત..

હવે આખરે નવો બ્રિજ બનાવવાનો રસ્તો સાફ થયો છે. હેરિટેજ કમિટીએ આ બ્રિજ બનાવવા માટે સહમતી આપી દીધી છે તેમજ કુલ મળીને સાડા સાત કરોડ રૂપિયા માં બ્રિજ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મુકવામાં આવશે અને મંજૂરી મળી ગયા બાદ તેનું બાંધકામ શરૂ થશે.

Fake Police Robbery Powai: મુંબઈમાં ‘નકલી પોલીસ’નો ખતરનાક ખેલ: ફોન પર ‘ACP’ સાથે વાત કરવાનું નાટક કરી ₹૬.૫ લાખના ડોલર લૂંટી લીધા
Colaba YouTube Journalist Beaten: કોલાબામાં ખંડણીખોર ‘યુટ્યુબ પત્રકાર’ પર ભીડનો કહેર: હોટલ માલિક પાસે પૈસા માંગતા લોકોએ નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફટકાર્યો
Reels Mania in Mumbai Locals: મુંબઈ લોકલ અને બાંદ્રા સ્ટેશન પર ‘રીલ’ની ઘેલછામાં મર્યાદા વટાવી: એટેન્શન મેળવવા નિર્દોષ યુવકને જાહેરમાં માર માર્યો અને ટ્રેનમાં કરી છેડતી
Record-Breaking Achievement: મુંબઈ રેલ્વેના નિષ્ઠાવાન TTE ની કમાલ: એક જ વર્ષમાં ૧૧ હજારથી વધુ મુસાફરો પાસેથી ₹૧ કરોડથી વધુનો દંડ વસૂલ્યો
Exit mobile version