Site icon

બે વર્ષ પહેલા ધડાકાભેર તૂટી પડેલો મુંબઇના સીએસટી નો હિમાલય બ્રિજ પાછો બનશે. આટલા કરોડ રૂપિયા ખર્ચ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર

આશરે બે વર્ષ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને તેની બહાર ના પરિસર ને જોડતો હિમાલય બ્રિજ સાંજના સમયે ધડાકાભેર તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા જ્યારે કે 33 લોકો જખમી થયા હતા. ત્યારબાદ આ બ્રિજને પાછા બાંધવાની કોઈ કવાયત હાથ ધરવામાં આવી નહોતી. આ ઉપરાંત કોરોના આવી જતા કામ ટલ્લે ચડયું હતું.

Join Our WhatsApp Community

લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત..

હવે આખરે નવો બ્રિજ બનાવવાનો રસ્તો સાફ થયો છે. હેરિટેજ કમિટીએ આ બ્રિજ બનાવવા માટે સહમતી આપી દીધી છે તેમજ કુલ મળીને સાડા સાત કરોડ રૂપિયા માં બ્રિજ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મુકવામાં આવશે અને મંજૂરી મળી ગયા બાદ તેનું બાંધકામ શરૂ થશે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version