Site icon

મુંબઈમાં હજારો ઇમારતો એક જ દિવસમાં થઈ સીલ. ૨૧ લાખ લોકો ચાર દીવાલમાં કેદ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે જે સોસાયટીના એક માળ પર બેથી વધુ દર્દી મળે તે આખા માળને સીલ કરવામાં આવે. બીજી તરફ જે સોસાયટીમાં પાંચથી વધુ દર્દીઓ મળે તે આખી સોસાયટી સીલ કરવામાં આવે.

આ નિયમ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ હાલ 10000 ઇમારતોને સીલ કરી છે જ્યારે કે 11000 માળ સીલ કરવામાં આવ્યા છે.

આ સીલ થયેલી જગ્યાઓમાં આશરે ૨૧ લાખ લોકો રહે છે. મુંબઈ શહેરમાં આટલી મોટી સંખ્યામાં લોકો દુષિત ઝોનમાં કદી ન હતા. આ ઉપરાંત ૯૦ જેટલી ચાલી અને ઝૂંપડપટ્ટી વિસ્તારને પણ સીલ કરવામાં આવ્યા છે.

અરેરેરે!! કોરોના ની રસીના અડધો કરોડ ડોઝ વેડફાયા…

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version