Site icon

મુંબઈમાં હજારો ઇમારતો એક જ દિવસમાં થઈ સીલ. ૨૧ લાખ લોકો ચાર દીવાલમાં કેદ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે જે સોસાયટીના એક માળ પર બેથી વધુ દર્દી મળે તે આખા માળને સીલ કરવામાં આવે. બીજી તરફ જે સોસાયટીમાં પાંચથી વધુ દર્દીઓ મળે તે આખી સોસાયટી સીલ કરવામાં આવે.

આ નિયમ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ હાલ 10000 ઇમારતોને સીલ કરી છે જ્યારે કે 11000 માળ સીલ કરવામાં આવ્યા છે.

આ સીલ થયેલી જગ્યાઓમાં આશરે ૨૧ લાખ લોકો રહે છે. મુંબઈ શહેરમાં આટલી મોટી સંખ્યામાં લોકો દુષિત ઝોનમાં કદી ન હતા. આ ઉપરાંત ૯૦ જેટલી ચાલી અને ઝૂંપડપટ્ટી વિસ્તારને પણ સીલ કરવામાં આવ્યા છે.

અરેરેરે!! કોરોના ની રસીના અડધો કરોડ ડોઝ વેડફાયા…

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version