Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓને રાહત મળે કે નહીં પણ ટોલનાકા વાળાને રાહત જરૂર મળશે. સરકારે તૈયાર કર્યો આ વિવાદાસ્પદ પ્રસ્તાવ..

barrier-less-toll-system-to-be-rolled-out-soon-says-union-minister-v-k-singh

barrier-less-toll-system-to-be-rolled-out-soon-says-union-minister-v-k-singh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના તમામ ટોલનાકાઓ એક નિશ્ચિત સમયે અવધિ સુધી જ ટોલ વસૂલી શકે છે. ત્યારબાદ તેમણે તે રસ્તા સર્વ સામાન્ય નાગરિક માટે મફત કરવાના હોય છે.

ગત એક વર્ષથી વાહન વ્યવહાર ઘટી ગયો હોવાને કારણે ટોલ વસૂલી કરનાર લોકોને ભયંકર નુકસાન થયું છે. 

આ નુકસાનની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય વિકાસ મહામંડળે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ ટોલ ની વસૂલી કરનારાઓ ને વધુ સો દિવસ સુધી ટોલ વસૂલ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે આગામી કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાના વેપારીઓ અને ટ્રેડરો અનેક મદદ માંગી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર ની પાસે તેમને આપવા માટે એક રૂપિયો પણ નથી. બીજી તરફ અમુક કિલોમીટરના અંતરે લોકો પાસે જબરજસ્તી ટોલ વસુલનાર પર સરકાર મહેરબાન છે.

Accident on Western Express Highway વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, પાર્લે બ્રિજ પાસે ઉત્તર દિશાની લેનમાં ભારે ટ્રાફિક જામ.
Mumbai Monsoon Waterlogging Update મુંબઈમાં તોફાની વરસાદથી અંધેરી સબવે પાણીમાં ડૂબ્યો, અનેક વિસ્તારોમાં જળબંબોળ વચ્ચે IMD નું યેલો એલર્ટ
Mumbai Monsoon Rain Update વહેલી સવારથી જ મુંબઈમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ; જાણો આગામી કલાકોમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી ચેતવણી
BEST Bus Strike in Mumbai મુંબઈમાં BEST કર્મચારીઓની બેમુદત હડતાળ પ્રશાસને લાગુ કર્યો MESMA કાયદો, હડતાળને ગણાવી ‘ગેરકાયદે’
Exit mobile version