Site icon

મુંબઈ જળ સંકટ: શહેરના આ વિસ્તારમાં આજે પણ પાણી પુરવઠો નહીં મળે, આ છે કારણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાંડતાં તમામ જળાશયો છલોછલ ભરાઈ જતા મુંબઈગરાના માથેથી પાણી કાપનું સંકટ ટળ્યું નથી. 

માહિમ ક્રીક ખાતે 1,800mm તાનસા પૂર્વની પાણીની મુખ્ય લાઇનમાં લીકેજને કારણે બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝના ભાગોમાં સતત બીજા દિવસે પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. 

આજે (સોમવારે) પણ પુરવઠાને અસર થવાની ધારણા છે કારણ કે લીકેજનું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી.

આ પાણીકાપના પગલે ખારના કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું હતું કે લોકોને પરેશાની ન થાય તે માટે BMCએ યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું જોઈતું હતુંકારણ કે લીકેજથી નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Mumbai Air Quality: મુંબઈનું વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, BMC દ્વારા કયા વિસ્તારોમાં GRAP-4 લાગુ કરાયો? જાણો સંપૂર્ણ વિગત
Flower demand: ફૂલબજારમાં તેજી: લગ્ન, પૂજા અને ચૂંટણી સભાઓને કારણે ફૂલોની માંગમાં ભારે ઉછાળો, ખેડૂતોને થયો મોટો ફાયદો
Ajit Pawar: મુંબઈમાં લાખો ડુપ્લિકેટ મતદારો! ડેપ્યુટી CM એ ચોક્કસ આંકડો આપ્યો, સાથે જ કર્યો નવો દાવો
Vasai chlorine gas leak: મુંબઈ નજીક વસઈમાં ક્લોરિન ગેસ લીક થતાં ૧નું મૃત્યુ, ૧૮ હોસ્પિટલમાં દાખલ
Exit mobile version