Site icon

આજે ઓફીસે જનારા નોકરિયાતોને લાગશે લેટમાર્ક- આ રેલવે લાઇનની લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી

News Continuous Bureau | Mumbai

આજે  સવાર સવારમાં પીકઅવર્સ દરમિયાન પશ્ચિમ  રેલવે પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ગોરેગાંવ સ્ટેશન પાસે ઓવરહેડ વાયરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ મોડી દોડી રહી છે.

Join Our WhatsApp Community

પીકઅવર્સ દરમિયાન રેલ વ્યવહાર ખોરવાઈ જવાના કારણે ઓફીસે પહોંચવાની ઉતાવળમાં રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ફાસ્ટ લોકલ પણ ધીમી ગતિએ દોડી રહી છે.હાલ રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ ખામીને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

 આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ

Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Exit mobile version