Site icon

યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ રામદેવ બાબાએ(Yoga Guru Ramdev Baba) મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત કરી

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન(Private residence) નંદનવન(Nandanavan) ખાતે બેઠક કરી હતી.

બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા,રામદેવ બાબાએ કહ્યું કે આ બેઠકમાં હિંદુત્વના મુદ્દા(Hinduism issues) પર વ્યાપક ચર્ચા થઈ.

સાથે જ તેમણે એકનાથ શિંદેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના(Hindu Heart Emperor Balasaheb Thackeray) માનસિક, આધ્યાત્મિક અને રાજકીય વારસદાર(Mental, spiritual and political heirs) ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ બીજેપીના(BJP) ડેપ્યુટી સીએમ(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version