વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગ્રંથપાલ અને અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા ડોક્ટર મયંક ત્રિવેદીને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો.

ગત 30 વર્ષથી ગ્રંથપાલ તરીકેની ભૂમિકા બજાવનાર ડોક્ટર મયંક ત્રિવેદી નું સન્માન કરવામાં આવ્યું છે.

News Continuous Bureau | Mumbai

ડૉ. મયંક ત્રિવેદી, ગત 30 વર્ષથી મહારાજા રાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગ્રંથપાલની ભૂમિકા ભજવી રહ્યાં છે.

Join Our WhatsApp Community
Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

તેઓ હંમેશા લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન સાયન્સના ક્ષેત્રમાં શીખવા, વિકાસ કરવા અને વિકસિત થવા માટે પ્રયત્નશીલ રહે છે.

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

ઇન્ટરનેશનલ જ્યુરીએ એચિવમેન્ટ ઓફ એક્સેલન્સ ઇન કેરિયર એવોર્ડ માટે ડૉ મયંક ત્રિવેદીનું નામ પસંદ કર્યું છે….ICAL-2023

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

ICAL-2023 એક્સેલન્સ ઇન પ્રોફેશનલ કરિયર એવોર્ડ પ્રાપ્ત કરવો એ શ્રેષ્ઠતાનું એક ઝળહળતું ઉદાહરણ છે.

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version