Site icon

Jasdan : ઉપધીને અવસરમાં ફેરવતા સ્થાનિકો: મન:શાંતિ માટે હસ્તકલા-આફત ટાણે આજીવિકાનો અવસર

Jasdan : જસદણના શેલ્ટર હોમમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા અસરગ્રસ્તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બીપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરિત કરાયેલા લોકો પોતાનું મન શાંત રાખવા અને આજીવિકા માટે આફત ટાણે હસ્તકલાની સહારો લઈ રહ્યા છે.

Jasdan : Handicraft becomes employment source

Jasdan : Handicraft becomes employment source

News Continuous Bureau | Mumbai
Jasdan : જસદણના શેલ્ટર હોમમાં કામચલાઉ આશ્રય (shelter home) લીધેલા સ્થાનિક નાગરિકો વાવાઝોડાથી ગભરાવાને બદલે મન:શાંતિ માટે પોતાની રોજીંદી હસ્તકલાનો (Handicraft ) આશરો લઈ રહ્યા છે આ અંગેની વિગતો આપતા જસદણના મામલતદારશ્રી સંજયસિંહ અશ્વારે જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાને પગલે જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે. આ નાગરિકો જસદણની વિખ્યાત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવાનો કાચો માલ/સામાન પોતાની સાથે લાવ્યા છે અને પારંપરિક રીતે જસદણની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવી રહ્યા છે. (employment) જ્વેલરી બોક્સ, ઓકઝીડાઈઝ કરેલી ભગવાનની મૂર્તિઓ, સુશોભનની વસ્તુઓ, ભરત ગુંથણ તથા વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ્સ બનાવીને આ નાગરિકોએ ઓચિંતી આવી પડેલી આફતને આજીવિકાનો અવસર બનાવ્યો છે. રોજિંદો ઘટનાક્રમ જળવાતો હોવાને લીધે આ નાગરિકો શેલ્ટર હોમમાં પણ આનંદથી પોતાના દિવૂ પસાર કરી રહ્યા છે અને અન્યો માટે નમૂનારૂપ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Biparjoy Cyclone : વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ, 20 કિમી આસપાસ લોકોને ખસેડાયા

Join Our WhatsApp Community

બિપરજોય News

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય: ચક્રવાતનું નામ કેવી રીતે આપવામાં આવે છે?
આ પણ વાંચોઃ બિપરજોય Viral Video : ટીવી એન્કરે હદ કરી નાખી, બિપરજોય મામલે સ્ટુડિયોમાં એવી એક્ટિંગ કરી કે બધા…
આ પણ વાંચોઃ Biparjoy Cyclone : 74 હજાર લોકોનું સ્થળાંતર, 442 ગામોમાં એલર્ટ, ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે

આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત

આ પણ વાંચોઃ Biparjoy Cyclone :બિપરજોય ચક્રવાત આવતીકાલે ગુજરાતમાં ટકરાશે; 30k થી વધુ સ્થળાંતર.
આ પણ વાંચોઃ Cyclone ‘Biparjoy’ :16 જૂનથી બંધ થતી ગીર-ગિરનાર જંગલ સફારી આજથી બંધ, ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..

આ પણ વાંચોઃ ગુજરાત પર ચક્રવાત ‘બિપરજોય’નું તોળાતું સંકટ, NCMCએ યોજી સમીક્ષા બેઠક.. અપાયા આ આદેશ..
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : બિપરજોયને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 જૂન સુધી 50 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. તમામ હોર્ડિંગ અને બેનરો ઉતારવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : ચક્રવાત બિપરજોય: બિપરજોયની કેટેગરી ડાઉનગ્રેડ પરંતુ હજુ પણ ખતરનાક, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, બંદરો બંધ, NDRF તૈનાત

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version