Site icon

ભારતના સૌથી વધુ ખ્યાતનામ ક્રિકેટ સ્કોરર નું નિધન થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત સ્કોરર એવા દીનાર ગુપ્તેનું કોરોનાને કારણે નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે ની માહિતી આપવામાં આવી હતી. તેઓ ૭૬ વર્ષના હતા. મૂળભૂત રીતે તેઓ વડોદરાના નિવાસી હતા. દીનાર ભારત દેશના એક પ્રતિષ્ઠિત સ્કોરર હતા અને તેઓ ગત ૧૫ વર્ષ સુધી બીસીસીઆઈના ઓફિશિયલ સ્કોરર રહ્યા. ક્રિકેટ સંદર્ભેનું એનાલિસિસ ઘણું જ સચોટ હતું. 

 

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી

દીનાર ની વિદાય સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતનામ એવા એક સ્કોરર સમાપ્ત થયા.

IND vs SA: હાર બાદ સળગતા સવાલો: 408 રનની શરમજનક હાર અને 2-0 થી સિરીઝ ગુમાવ્યા બાદ કોચ ગંભીર પર કેમ ઉઠી રહ્યા છે સવાલો?
India vs South Africa: ટીમ ઈન્ડિયાનો ધબડકો! દક્ષિણ આફ્રિકા સામે ૪૦૮ રનથી હાર, ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટું પતન
Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Exit mobile version