Site icon

1983 વિશ્વકપમાં ધુંઆધાર પ્રદર્શન કરનારા આ ક્રિકેટરનું હાર્ટ એટેકથી થયું નિધન, વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનો રહ્યાં છે મહત્વપૂર્ણ હિસ્સો

પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્માનું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.

પારિવારિક સૂત્રોએ તેમના નિધનની જાણકારી આપી.

Join Our WhatsApp Community

યશપાલ શર્મા 1983માં કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા.

તેમણે 37 ODI અને 42 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ 1979-83 સુધી મધ્યક્રમના અગત્યનો હિસ્સો હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યશપાલ શર્માએ ઘણા રન ફટકાર્યા હતા. 

તેમણે 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.88ની સરેરાશથી 8933 રન કર્યા. બીજી તરફ, 74 લિસ્ટ એ મેચોમાં 34.42ની સરેરાશથી 1859 રન કર્યા હતા.

બોલો! ખાનગી હૉસ્પિટલને મળે છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને આ વેક્સિન મળતી નથી; જાણો વિગત

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version