Site icon News Continuous Bureau | Mumbai

1983 વિશ્વકપમાં ધુંઆધાર પ્રદર્શન કરનારા આ ક્રિકેટરનું હાર્ટ એટેકથી થયું નિધન, વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનો રહ્યાં છે મહત્વપૂર્ણ હિસ્સો

પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્માનું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.

પારિવારિક સૂત્રોએ તેમના નિધનની જાણકારી આપી.

Join Our WhatsApp Channel

યશપાલ શર્મા 1983માં કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા.

તેમણે 37 ODI અને 42 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ 1979-83 સુધી મધ્યક્રમના અગત્યનો હિસ્સો હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યશપાલ શર્માએ ઘણા રન ફટકાર્યા હતા. 

તેમણે 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.88ની સરેરાશથી 8933 રન કર્યા. બીજી તરફ, 74 લિસ્ટ એ મેચોમાં 34.42ની સરેરાશથી 1859 રન કર્યા હતા.

બોલો! ખાનગી હૉસ્પિટલને મળે છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને આ વેક્સિન મળતી નથી; જાણો વિગત

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
Exit mobile version