Site icon

નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

News Continuous Bureau | Mumbai

 ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ(BCCIસુપ્રીમ કોર્ટ(SUpreme courtતરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા બાદ બીસીસીઆઈમાં સતત બે વાર એટલે કે 6 વર્ષ સુધી હોદ્દા પર ટકી રહેવા પર 3 વર્ષનો કુલિંગ પીરિયડ(cooling periodહશે. હવે હોદ્દેદારો પાસે બીસીસીઆઈ અને કોઈ પણ રાજ્ય એસોસિએશન(State associationમાં એક વખતે વધારેમાં વધારે 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ વધારા માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈએને એવો પણ આદેશ આપ્યો કે બંધારણમાં સુધારા વધારા વખતે તેનો મૂળ હાર્દ યથાવત રહે તેની કાળજી રાખવી પડશે. 

 આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત 

સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી(Saurav Gangulyઅને સેક્રેટરી પદ જય શાહ(Jay Shahનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે. 

GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
Sachin Tendulkar: સચિન તેંડુલકરે કરી પુત્ર અર્જુનની સગાઈની પુષ્ટિ, પુત્રી સારા વિશે પણ કહી આવી વાત
Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પુજારાની નિવૃત્તિ: હવે કેવી રીતે કરશે કમાણી? જાણો કેટલી છે નેટવર્થ અને સંન્યાસ બાદની યોજના
Exit mobile version