Site icon News Continuous Bureau | Mumbai

બીસીસીઆઈનો મોટો નિર્ણય : 87 વર્ષમાં પહેલી વખત ભારતમાં રણજી ટ્રોફી નહીં રમાય, તેના બદલે યોજાશે આ ટૂર્નામેન્ટ.

87 વર્ષમાં પહેલી વખત ફર્સ્ટ ક્લાસ ઘરેલું ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન થઈ શકશે નહીં 

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં રણજી ટ્રોફીની જગ્યાએ વિજય હજારે ટ્રોફી રમવામાં આવશે.  

Join Our WhatsApp Channel

બીસીસીઆઈ સચિવ જય શાહે ક્રિકેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે આ નિર્ણય ક્રિકેટ એસો. તરફથી મળેલા ફિડબેક અને કોરોના વાયરસને કારણે લેવામાં આવ્યો છે.

 

Jaspal Rana Demise ખેલ જગતને મોટી ખોટ મનુ ભાકરને ઓલિમ્પિક સુધી પહોંચાડનાર દિગ્ગજ કોચનું નિધન, રમતપ્રેમીઓ સ્તબ્ધ
CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
Exit mobile version