Site icon

ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? સાઉથ આફ્રિકાએ લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચ માટે ટિકિટ ન વેચવાનો નિર્ણય લીધો છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે.  

અગાઉ આફ્રિકન સરકાર છેલ્લા દિવસોમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા 2000 લોકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી હતી. 

ઓમિક્રોન મુદ્દે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે કોરોનાના પ્રત્યેક દર્દીના સેમ્પલનું થશે જીનોમ સિક્વેન્સિંગ; જાણો વિગતે 
 

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
Exit mobile version