Site icon

ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? સાઉથ આફ્રિકાએ લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચ માટે ટિકિટ ન વેચવાનો નિર્ણય લીધો છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે.  

અગાઉ આફ્રિકન સરકાર છેલ્લા દિવસોમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા 2000 લોકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી હતી. 

ઓમિક્રોન મુદ્દે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે કોરોનાના પ્રત્યેક દર્દીના સેમ્પલનું થશે જીનોમ સિક્વેન્સિંગ; જાણો વિગતે 
 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version