Site icon

સીએસકે ટીમને લાગ્યો મોટો ઝટકો, દુબઈથી પરત ફર્યો સુરેશ રૈના, નહીં રમે IPL…જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ 

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020 

કોરોના વાયરસ વચ્ચે થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માટે એક અન્ય ખરાબ સમાચાર છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના બેટ્સમેન સુરેશ રૈના 'અંગત કારણોસર'  યુએઇથી પરત ફર્યા છે અને તે સંપૂર્ણ આઈપીએલ સીઝન રમશે નહી. ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજેન્ટે આ માહિતી ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત આવ્યો છે. આ આઇપીએલ સિઝનમાં રમી શકશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સમયે સુરેશ અને તેના પરિવારને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. 

ઉલ્લેખનીય છે કે આઇપીએલ માટે દુબઈ રવાના થતાં અગાઉ સુરૈશ રૈનાએ ચેન્નાઈ ખાતે ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. નોંધપાત્ર વાત છે કે સુરેશ રૈનાએ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 15મી ઓગસ્ટે ધોનીની સાથે તેણે પણ આ નિર્ણય લીધો હતો. જોકે તેણે જાહેર કર્યું હતું કે તે આઇપીએલમાં રમવાનું જારી રાખશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
Exit mobile version