Site icon

વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કોરોનાની એન્ટ્રી, આટલા સ્ટાર ખેલાડીઓ થયા કોરોનાથી સંક્રમિત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર

અમદાવાદમાં વિન્ડિઝ સામેની વન ડે શ્રેણી રમવા પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

ભારતીય ટીમનો ઓપનર ધવન તેમજ યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

આ ત્રણ ખેલાડીઓ સિવાય સપોર્ટ સ્ટાફના 5 સભ્યો પણ વાયરસની ચપેટમાં આવ્યા છે. 

હાલ ખેલાડી અને સ્ટાફના સભ્ય આઇસોલેશનમાં છે અને ડૉક્ટર તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે.

કોરોનાના પગલે હવે ૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ભારત અને વિન્ડિઝની વન ડે શ્રેણીનું ભવિષ્ય પણ ધુંધળું બન્યું છે.

એક નાનકડા દેશનું બજેટ હોય તેટલું બજેટ છે મુંબઈ મહાનગરપાલિકાનું, આજે આટલા વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થશે; જાણો આ વર્ષે કેટલા હજાર કરોડનું હશે બજેટ 

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version