Site icon

ભારતના સૌથી વધુ ખ્યાતનામ ક્રિકેટ સ્કોરર નું નિધન થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત સ્કોરર એવા દીનાર ગુપ્તેનું કોરોનાને કારણે નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે ની માહિતી આપવામાં આવી હતી. તેઓ ૭૬ વર્ષના હતા. મૂળભૂત રીતે તેઓ વડોદરાના નિવાસી હતા. દીનાર ભારત દેશના એક પ્રતિષ્ઠિત સ્કોરર હતા અને તેઓ ગત ૧૫ વર્ષ સુધી બીસીસીઆઈના ઓફિશિયલ સ્કોરર રહ્યા. ક્રિકેટ સંદર્ભેનું એનાલિસિસ ઘણું જ સચોટ હતું. 

 

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી

દીનાર ની વિદાય સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતનામ એવા એક સ્કોરર સમાપ્ત થયા.

Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
Exit mobile version