Site icon

ભારતના સૌથી વધુ ખ્યાતનામ ક્રિકેટ સ્કોરર નું નિધન થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત સ્કોરર એવા દીનાર ગુપ્તેનું કોરોનાને કારણે નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે ની માહિતી આપવામાં આવી હતી. તેઓ ૭૬ વર્ષના હતા. મૂળભૂત રીતે તેઓ વડોદરાના નિવાસી હતા. દીનાર ભારત દેશના એક પ્રતિષ્ઠિત સ્કોરર હતા અને તેઓ ગત ૧૫ વર્ષ સુધી બીસીસીઆઈના ઓફિશિયલ સ્કોરર રહ્યા. ક્રિકેટ સંદર્ભેનું એનાલિસિસ ઘણું જ સચોટ હતું. 

 

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી

દીનાર ની વિદાય સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતનામ એવા એક સ્કોરર સમાપ્ત થયા.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version