Site icon

ભારત – પાકીસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ક્રીકેટ સિરીઝ થશે. જાણો વિગત….

 ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
 ભારત અને પાકિસ્તાન દેશના ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય ટી 20 મેચ બીજી એપ્રિલથી શરૂ થશે. જોકે આ મેચ ત્રણ દેશોની નેત્રહીન (Blind cricket Team)ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે.


   મીડિયા રિપોર્ટ અનુસાર, ૨જી એપ્રિલ થી 8 એપ્રિલ સુધી ચાલનારી  દરેક મેચ બાંગ્લાદેશના ઢાકા મા રમાશે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે નો પહેલો મુકાબલો 4 એપ્રિલે થશે. 
    પાકિસ્તાન કાઉન્સિલના એક અધિકારીના જણાવ્યા મુજબ કોરોના કાળ ને ધ્યાનમાં રાખીને ટી 20 સિરીઝમાં ભાગ લેનારા તમામ પાકિસ્તાની ખેલાડીઓ અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જે નેગેટિવ છે. ભારત અને બાંગ્લાદેશના પણ તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Join Our WhatsApp Community
India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Exit mobile version