Site icon

T 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આમને સામને, આઇસીસીએ બંને ટીમોને આપ્યું આ ગ્રુપમાં સ્થાન; 2 વર્ષ બાદ સામસામે ટકરાશે 

યુએઈમાં રમાનારા T 20 વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ જાહેર કરી દીધા છે. 

જેમાં ભારત અને પાકિસ્તાનને ગ્રુપ 2માં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ગ્રૂપ મુકાબલા પછી નોકઆઉટમાં પણ બંનેનો મુકાબલો જોવા મળી શકે છે. 

Join Our WhatsApp Community

જોકે આ માટેની તારીખો અને વેન્યુ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. 

ટૂર્નામેન્ટની મેચો યૂએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે. વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે આ બંને દેશો વચ્ચે રમાયેલી છેલ્લી વનડે મેચમાં ભારતે વર્લ્ડ કપ 2019 માં પાકિસ્તાનને 89 રને હાર આપી હતી. 

શું હવે ચીન પાકિસ્તાન પર મિસાઈલ ચલાવશે? પોતાના સ્વાર્થ સગા એવા પાકીસ્તાન ને આપી આ ચિમકી 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version