Site icon

 ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર: ભારત-શ્રીલંકા વન ડે સીરીઝની તારીખો ફાઇનલ, જાણો ક્યારે રમાશે પહેલી મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ક્રિકેટ સિરીઝની તારીખ ફાઈનલ થઈ ગઈ છે. 

ભારત-શ્રીલંકા વનડે સિરીઝની પ્રથમ મેચ 18 જૂલાઈએ રમાશે. બંને દેશો વચ્ચે ત્રણ એક દિવસીય મેચ રમાવામાં આવશે. 

Join Our WhatsApp Community

પ્રથમ મેચ 18 જૂલાઈ, બીજી મેચ 20 જૂલાઈ અને અંતિમ અને ત્રીજી મેચ 23 જૂલાઈએ રમાશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી કે શ્રીલંકા અને ભારત વચ્ચે આગામી વનડે સિરીઝ 18 જૂલાઈથી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ સિરીઝ કોલંબોમાં 13 જૂલાઈએ શરૂ થવાની હતી. પરંતુ શ્રીલંકા ટીમના કેમ્પમાં કોવિડ-19 કેસ સામે આવ્યા બાદ તારીખ આગળ વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે NCPના સર્વેસર્વા શરદ પવાર ચિંતિત, આગામી દિવસોમાં મુલાકાત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની; જાણો વિગત

Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Exit mobile version