Site icon

ભારતીય ક્રિકેટ ટીમના થર્ડ ક્લાસ પરફોર્મન્સ બાદ બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય, આ ભાઈ ની થઈ છૂટ્ટી : ટીમને નવા કોચ મળ્યા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના થર્ડ ક્લાસ પ્રદર્શન પછી બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન્ડિયા એટલે કે બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીની દિવાળીના દિવસે છૂટ્ટી થઈ ગઈ છે. હવે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ હશે.

ભારતીય ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ બાદ પૂર્ણ થઈ રહ્યો છે. BCCI લાંબા સમયથી ભારતીય ટીમના કોચની શોધ ચલાવી રહી હતી. જે હવે પૂરી થઈ છે. કોચ પદ માટે રસ ધરાવતા લોકોના ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આખરે ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડના નામ પર મહોર લગાવવામાં આવી છે.

Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Exit mobile version