Site icon

ભારતીય ક્રિકેટ ટીમના થર્ડ ક્લાસ પરફોર્મન્સ બાદ બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય, આ ભાઈ ની થઈ છૂટ્ટી : ટીમને નવા કોચ મળ્યા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના થર્ડ ક્લાસ પ્રદર્શન પછી બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન્ડિયા એટલે કે બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીની દિવાળીના દિવસે છૂટ્ટી થઈ ગઈ છે. હવે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ હશે.

ભારતીય ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ બાદ પૂર્ણ થઈ રહ્યો છે. BCCI લાંબા સમયથી ભારતીય ટીમના કોચની શોધ ચલાવી રહી હતી. જે હવે પૂરી થઈ છે. કોચ પદ માટે રસ ધરાવતા લોકોના ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આખરે ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડના નામ પર મહોર લગાવવામાં આવી છે.

Ranji Trophy: જમ્મુ-કાશ્મીરનો રણજી ટ્રોફીમાં સુવર્ણ ઇતિહાસ: પ્રથમવાર ફાઈનલમાં પ્રવેશ, આકિબ નબી અને અબ્દુલ સમદનો જાદુ!
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાની શરમજનક હાર, ૨૩ રને હરાવી રચ્યો ઇતિહાસ!
T20 World Cup: T20 વર્લ્ડ કપમાં વિવાદ, “ભારતને બે વાર પ્રેક્ટિસ અને અમને એકપણ નહીં?” નામીબિયાના કપ્તાન ઇરાસ્મસે ઉઠાવ્યા ગંભીર સવાલ.
T20 World Cup 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્વાસ અધ્ધર કરી દેતી મેચ; ડબલ સુપર ઓવરે નક્કી કર્યો વિજેતા, દક્ષિણ આફ્રિકાનો રોમાંચક વિજય.
Exit mobile version