Site icon

કોરોનાના ત્રાસ વચ્ચે ચાલુ રહેશે IPLનો તમાશો; જાણો બાકીની મૅચ ક્યાં રમાશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઑનલાઇન વિશેષ સામાન્ય બેઠકમાં IPL 2021ની બાકી રહેલી મૅચોને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય લીધો છે. 

આ સિવાય T-20 વર્લ્ડકપના આયોજનના નિર્ણય પર યોગ્ય કૉલ કરવા માટે ICC પાસે સમય વધારવા માટે BCCIએ અપીલ કરી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા ખતરાને જોતાં BCCIએ ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે રોકી દીધી હતી. 

IPL દરમિયાન ખેલાડીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, જે બાદ BCCIએ આ નિર્ણય કરવો પડ્યો હતો. 

IPL 2021માં અત્યારે 31 મૅચ બાકી છે, જ્યારે ટૂર્નામેન્ટને રોકવામાં આવી ત્યારે ટૂર્નામેન્ટમાં 29 મૅચ રમાઈ હતી.

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આ રાજ્યમાં લૉકડાઉન લંબાયું; જાણો વિગતે

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version