Site icon

કોરોનાના ત્રાસ વચ્ચે ચાલુ રહેશે IPLનો તમાશો; જાણો બાકીની મૅચ ક્યાં રમાશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઑનલાઇન વિશેષ સામાન્ય બેઠકમાં IPL 2021ની બાકી રહેલી મૅચોને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય લીધો છે. 

આ સિવાય T-20 વર્લ્ડકપના આયોજનના નિર્ણય પર યોગ્ય કૉલ કરવા માટે ICC પાસે સમય વધારવા માટે BCCIએ અપીલ કરી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા ખતરાને જોતાં BCCIએ ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે રોકી દીધી હતી. 

IPL દરમિયાન ખેલાડીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, જે બાદ BCCIએ આ નિર્ણય કરવો પડ્યો હતો. 

IPL 2021માં અત્યારે 31 મૅચ બાકી છે, જ્યારે ટૂર્નામેન્ટને રોકવામાં આવી ત્યારે ટૂર્નામેન્ટમાં 29 મૅચ રમાઈ હતી.

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આ રાજ્યમાં લૉકડાઉન લંબાયું; જાણો વિગતે

Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Exit mobile version