Site icon

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટ્સમેને ક્રિકેટથી સંન્યાસ લીધો.

ઇન્દોર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ૩૭ વર્ષીય ક્રિકેટર નમન ઓઝા એ ક્રિકેટથી સંન્યાસ લીધો છે.

રણજી ટ્રોફીમાં બતૌર વિકેટકીપર સૌથી વધુ લોકોને શિકાર બનાવનાર. તરીકે તેમને નામે રેકોર્ડ બોલે છે. તેમણે 351 લોકોની વિકેટ લીધી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે તેઓ ખાસ માટે પણ અનેક આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા તેઓના આંખમાં પાણી ભરાઈ આવ્યા હતા.

ભારતની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત. આટલા રન થી ભારત જીત્યું… 

 

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version