Site icon

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટ્સમેને ક્રિકેટથી સંન્યાસ લીધો.

ઇન્દોર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ૩૭ વર્ષીય ક્રિકેટર નમન ઓઝા એ ક્રિકેટથી સંન્યાસ લીધો છે.

રણજી ટ્રોફીમાં બતૌર વિકેટકીપર સૌથી વધુ લોકોને શિકાર બનાવનાર. તરીકે તેમને નામે રેકોર્ડ બોલે છે. તેમણે 351 લોકોની વિકેટ લીધી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે તેઓ ખાસ માટે પણ અનેક આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા તેઓના આંખમાં પાણી ભરાઈ આવ્યા હતા.

ભારતની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત. આટલા રન થી ભારત જીત્યું… 

 

IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Exit mobile version