Site icon

સચિન તેંડુલકરની તબિયતને બાબતે અપડેટ આવ્યું છે. જાણો લેટેસ્ટ માહિતી.

ક્રિકેટનો ભગવાન એટલે કે સચિન તેંડુલકર હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો છે.

તેને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે હવે તે કોરોના થી મુક્ત થઈ ગયો છે માટે તેમને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી છે.

Join Our WhatsApp Community

સચિન તેંડુલકરને તેના ઘરે સેલ્ફ ક્વોરન્ટીન રહેવા જણાવ્યું છે. તેમજ તે આગામી અમુક દિવસ સુધી એકલો રહેશે.

આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…

IND vs ENG SemiFinal: ઇંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક! શું ભારત તોડશે સેમીફાઈનલનો ‘અભિશાપ’? જાણો ફાઈનલની ટિકિટ મેળવવા શું છે માસ્ટર પ્લાન.
Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
Exit mobile version