Site icon

સચિન તેંડુલકરની તબિયતને બાબતે અપડેટ આવ્યું છે. જાણો લેટેસ્ટ માહિતી.

ક્રિકેટનો ભગવાન એટલે કે સચિન તેંડુલકર હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો છે.

તેને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે હવે તે કોરોના થી મુક્ત થઈ ગયો છે માટે તેમને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી છે.

Join Our WhatsApp Community

સચિન તેંડુલકરને તેના ઘરે સેલ્ફ ક્વોરન્ટીન રહેવા જણાવ્યું છે. તેમજ તે આગામી અમુક દિવસ સુધી એકલો રહેશે.

આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…

T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Tilak Varma: T20 વર્લ્ડ કપ પહેલા ભારતની મુશ્કેલી વધી! તિલક વર્માની સર્જરી બાદ ક્રિકેટ પ્રેમીઓ ચિંતિત, જાણો ક્યારે કરશે પુનરાગમન.
Exit mobile version