Site icon News Continuous Bureau | Mumbai

નીરજ ચોપડા-રવિ દહિયા સહિત આ 11 ખેલાડીઓનું નામ ખેલ રત્ન એવોર્ડ માટે જાહેર, પ્રથમ વખત બન્યું આવું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ખેલ મંત્ર્યાલયે ખેલ રત્ન સહિત અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા ખેલાડીઓની જાહેરાત કરી છે.

ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતવાવાળા એથલીટ નીરજ ચોપડાને આ વર્ષે ખેલ રત્ન પુસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

નીરજ સાથે પહેલવાન રવિ દહિયા, બૉક્સર લવલીના, ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી સુનીલ છેત્રી, ક્રિકેટર મિતાલી રાજ અને હૉકીના ખેલાડી પી. શ્રીજેશ સહિત 11 લોકોને ખેલરત્ન પુરસ્કારથી બિરાદાવાશે 

આ ઉપરાંત ક્રિકેટર શિખર ધવન સહિત 35 ખેલાડીઓને આ વર્ષે અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.

શૂટર અવની લકડા અને પાંચ અન્ય પૅરાઍથ્લીટનાં નામ પણ ખેલરત્ન પુરસ્કાર માટે પસંદ કરાયાં છે.

આ પહેલીવાર છે જ્યારે એક જ સમયે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 5 ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓએ રોશની કરી હતી.

મુંબઈના આ વિસ્તારમાં પુરપાટ ઝડપે આવતી સિટી બસ અને ટ્રક વચ્ચે થઈ ટક્કર, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, જુઓ વીડિયો અને જાણો વિગતે
 

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version